શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની આગામી વાર્ષિક સામાન્ય સભા તા. 12-ઓગસ્ટ- 2022ના રાખેલ છે, જેની નોટિસની પ્રત ઉપર આપેલ છે. વધારાની માહિતી નોટિસમાં જણાવેલ છે.
Notice – Karobari Meeting – 11-Aug-2022
શ્રી અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજની આગામી કારોબારી તા. 11- ઓગસ્ટ 2022ના રાખેલ છે, જેની નોટિસની પ્રત ઉપર આપેલ છે. વધારાની માહિતી નોટિસમાં જણાવેલ છે.
2021 -AGM Circular
વર્ષ 2021 માં યોજાનાર વાર્ષિક સામાન્ય સભાનું સર્ક્યુલર નીચે આપેલ છે.
2017-2020 Karobari Committee (extended to 2021)
2017-2020 Karobari Committee (extended to 2021 because of Covid 19) 2017-2020 Karobari Committee (extended to 2021 because of Covid 19) 2017-2020 Karobari Committee (extended to 2021 because of Covid 19) 2017-2020 Karobari Committee (extended to 2021 because of Covid 19) The term of this Karobari Committee got extended for one year because of curbs on meeting due to Covid-19 corona virus situation.
2014-2017 Karobari Committee
Vishesh Sabha Resolutions
ઉમિયા માતાજી ઊંઝા દ્વારા સતપંથ વિષે આપેલ ચુકાદા ઉપર અમલીકરણ કરવા અંગે વિશ્વભરના બૌદ્ધિકો, ચિંતકો અને સામાજિક આગેવાનોની એક વિશેષ બેઠક તા. 26-Aug-2018 બોલાવવામાં આવેલ હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અને બીજા દિવસે એટલે તા. 27-Aug-2018ના બોલાવેલ સામાન્ય સભામાં આ ઠરાવોને બહાલી આપવામાં આવી હતી. જે નીચે મુજબ છે.
Umiya Mataji Unjha’s Judgement
ઉમિયા માતાજી ઊંઝા દ્વારા તા. 08-Oct-2017 ના, સતપંથ વિષે આપેલ ચુકાદાની નકલ નીચે જોડેલ છે.
White Paper
સતપંથ વિષે પ્રવર્તમાન ગેરસમજ દૂર કરવા હેતુ અને સમાજનો ભાવિ રસ્તો સરળ બનાવવા હેતુ થી શ્રીસમાજ ઉર્ફે કેન્દ્રીય સમાજ ઉર્ફે માતૃ સમાજ દ્વારા એક શ્વેત પત્ર (White Paper) તા. 25-Mar-2010ના બહાર પાડવામાં આવેલ, જે નીચે મુજબ છે.
Satpanth Chhodo
Large Size File. Thanks for your patience. ખૂબ મોટી ફાઈલ છે. સંયમ રાખવા બદ્દલ આભાર. Direct Download Links: From Archive.org (third party):https://archive.org/download/bk1018/2019-08-16-SatpanthChhodo%5B1018%5D-D.pdf Large Size File. Thanks for your patience. ખૂબ મોટી ફાઈલ છે. સંયમ રાખવા બદ્દલ આભાર.